GPYVB Recruitment 2025: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રોજેક્ટ આસિસ્ટન્ટ (સિવિલ), કચેરી અધિક્ષક, સીનીયર આર્કિટેક જેવા વિવિધ પદો પર ભરતી જાહેર

GPYVB Recruitment 2025: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં હો અથવા સરકારી નોકરી કરવા ઇચ્છતા હો, તો આ એક સારી તક છે.આ ભરતીમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેને લઈને યુવાનો માટે નોકરી મેળવવાની સુંદર તક ઉભી થઈ છે.આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં વાંચી શકશો – જેમ કે મહત્વની તારીખો, કેટલી જગ્યા છે, શેની લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, કેટલી ફી ભરવી પડે અને કેવી રીતે અરજી કરવી.અંત સુધી આ લેખ ધ્યાનથી વાંચો જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ.

GPYVB Recruitment 2025 | ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી

સંસ્થા/વિભાગનું નામગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
અરજી કરવાની તારીખ25 જૂન 2025

અગત્યની તારીખો:

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જાહેરાત માં 20 જૂન 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 25 જૂન 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.

અરજી ફી

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

પદોના નામ:

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી દ્વારા પ્રોજેક્ટ આસિસ્ટન્ટ (સિવિલ), કચેરી અધિક્ષક, સીનીયર આર્કિટેક, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ની ભરતીમાં ઉમેદવાર ની પગાર ની માહિતી આપવામાં આવેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભરતી ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.

  • BE (Civil) + 2 વર્ષનો અનુભવ અથવા Diploma (Civil) + 3 વર્ષનો અનુભવ
  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક + અનુભવ (સરકારી કામકાજનો અનુભવ પ્રાથમિક)
  • માન્ય યુનિવર્સિટીમાંથી આર્કિટેક + 2 વર્ષનો અનુભવ, PPTના જાણકારને અગ્રતા (સરકારી કામકાજનો અનુભવ પ્રાથમિક)
  • સ્નાતક + ITના જાણકાર (સરકારી કામકાજનો અનુભવ પ્રાથમિક)

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કુલ જગ્યાઓ જણાવામાં આવેલ નથી . જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
  • ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ ઈ -મેલ એડ્રેસ પર મોકલી દેવા.
  • abegnr5110@gmail.com

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
bestmahiti.com પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment