Madhyan bhojan yojana recruitment: મધ્યાહન ભોજન યોજના હેઠળ સુપરવાઈઝર,પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જેવા વિવિધ પદો પર ભરતી જાહેર

Madhyan bhojan yojana recruitment: મધ્યાહન ભોજન યોજના દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં હો અથવા સરકારી નોકરી કરવા ઇચ્છતા હો, તો આ એક સારી તક છે.આ ભરતીમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેને લઈને યુવાનો માટે નોકરી મેળવવાની સુંદર તક ઉભી થઈ છે.આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં વાંચી શકશો – જેમ કે મહત્વની તારીખો, કેટલી જગ્યા છે, શેની લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, કેટલી ફી ભરવી પડે અને કેવી રીતે અરજી કરવી.અંત સુધી આ લેખ ધ્યાનથી વાંચો જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ.

Madhyan bhojan yojana recruitment | મધ્યાહન ભોજન યોજના ભરતી

સંસ્થા/વિભાગનું નામમધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
અરજી કરવાની તારીખ25 જુલાઈ 2025

અગત્યની તારીખો:

મધ્યાહન ભોજન યોજના દ્વારા જાહેરાત માં 04 જુલાઈ 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 25 જુલાઈ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.

અરજી ફી

મધ્યાહન ભોજન યોજના ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની રહેશે.

પદોના નામ:

મધ્યાહન ભોજન યોજના ભરતી દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર,એમ.ડી.એમ સુપરવાઈઝર જેવા વગેરે ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, મધ્યાહન ભોજન યોજના ની ભરતીમાં ઉમેદવાર ને પદો પ્રમાણે પગાર આપવામાં આવશે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

  • એમ.ડી.એમ સુપરવાઈઝર – ₹25,૦૦૦/-
  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર – ₹15,૦૦૦/-

પસંદગી પ્રક્રિયા:

મધ્યાહન ભોજન યોજના ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.

શૈક્ષણિક લાયકાત:

મધ્યાહન ભોજન યોજના ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી વાંચો.

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, મધ્યાહન ભોજન યોજના દ્વારા કુલ 08 જગ્યાઓ પર ભરતી ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
  • ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું. તથા ટપાલ દ્વારા ડોક્યુમેન્ટ મોકલી આપવા.
  • જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મ.ભો.યો, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મું.તા.જિ. પાટણ

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
bestmahiti.com પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment