PM Vishwakarma Yojana 2025 । પીએમ વિશ્વકર્મા યોજના 2025
પીએમ વિશ્વકર્મા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ખુબજ અગત્યની યોજના છે જે પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારો માટે ખાસ બનાવવામાં આવી છે. તો પીએમ વિશ્વકર્મા યોજના શું છે? તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ યોજનાથી કેટલો લાભ મળે છે? કોણ-કોણ પાત્ર છે? કેટલો વ્યાજ દર છે? લોન કેટલી મળે છે? અરજી માટે શું ડોક્યુમેન્ટ … Read more