JNV Recruitment 2025: પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય દ્વારા સુપરિન્ટેન્ડન્ટ,કાઉન્સેલર ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
JNV Recruitment 2025: પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં હો અથવા સરકારી નોકરી કરવા ઇચ્છતા હો, તો આ એક સારી તક છે.આ ભરતીમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેને લઈને યુવાનો માટે નોકરી મેળવવાની સુંદર તક ઉભી થઈ છે.આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી … Read more